ચર્ચા / મહારાષ્ટ્રના રસ્તાઓ પર એવું થઈ રહ્યું છે કે લોકોને લાગ્યું શિવસેના માની ગઈ?

Bmc Removes Hoardings Outside Matoshree

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ ઠાકરે પરિવારના નિવાસ 'માતોશ્રી' ની બહારથી પોસ્ટરો હટાવી લીધા છે. જેમાં આદિત્ય ઠાકરેનો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની માગ કરવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ