નિવેદન / જ્યારે પાકિસ્તાનની હાર માટે સાનિયાને પ્રશ્ન પૂછાયો, તો વિરાટ-અનુષ્કા માટે કહી દીધું આવું

blaming anushka sharma for virat kohli s zero makes no sense says sania mirza

જ્યારે સાનિયા મિર્ઝાને વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમની હાર માટે પૂછવામાં આવ્યું તો સાનિયાએ સામે પૂછ્યું કે, એ હાર માટે કેવી રીતે જવાબદાર છે. એને કહ્યું, 'જ્યારે વિરાટ શૂન્ય પર આઉટ થયો કો અનુષ્કા શર્માને દોષિત માનવામાં આવે છે, પરંતુ એની ક્યાં કોઇ લેવાદેવા છે. એનો કોઇ મતલબ થતો નથી.'

બ્રેકિંગ ન્યૂઝ