પ.બંગાળ / મમતા બેનર્જીને 'જય શ્રી રામ' લખેલા 10 લાખ પોસ્ટકાર્ડ મોકલશે BJP, તૈયારીઓ શરૂ

 BJP Will Send 10 Lakh Postcards To Mamata Banerjee Written Jai Shri Ram Over It

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરનાર મમતા બેનર્જીનો શ્રીરામના સૂત્રોચ્ચારથી પીછો છૂટતો નથી દેખાઈ રહ્યો. ભાજપે મમતા બેનર્જીના નિવાસસ્થાને 10 લાખ પોસ્ટકાર્ડ મોકલવાનો નિર્ણય કર્યો છે. આ પોસ્ટકાર્ડ પર જય શ્રીરામ લખેલું હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ