પેટાચૂંટણી / મંત્રી બનવા થનગની રહેલાં શંકર ચૌધરીને ટિકિટના ફાંફા, આ નેતાઓને ટિકિટ આપવાની તૈયારી

BJP will not give ticket to Shankar Chaudhary in by election 2019

ગુજરાતની છ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપના નેતાઓ અને મોવડી મંડળ કાંતો ટિકિટ માંગવામાં કાંતો ટિકિટ આપવામાં ગોથે ચડ્યા છે. તેવામાં ભાજપ સંગઠનના અંગત સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નરેન્દ્ર મોદી અને અમિત શાહના માનીતા શંકર ચૌધરીને ટિકિટ ન મળે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ