ચૂંટણી / રામ માધવ અને સુબ્રમણ્યમ સ્વામીને ભાજપને ઓછી બેઠકો મળવાનું અનુમાન

નરેન્દ્ર મોદી અને અમિત શાહ લોકસભા ચૂંટણીમાં 2014ની સરખામણીએ વધારે બેઠક મળવાનો દાવો કરી રહ્યા છે. જોકે તેમની પાર્ટીના સીનિયર નેતા આ દાવાથી અલગ વાત કરી રહ્યા છે. પહેલાં સુબ્રમણ્યમ સ્વામી હવે રામ માધવે ઓછી બેઠક મળવાના સંકેત આપ્યા છે. ભાજપને બહુમત સાબીત કરવા માટે સહયોગીઓની જરૂર પડશે તેવું નિવેદન કરી રહ્યા છે. તેનાથી સવાલ ઉભા ગફા છે કે શું પાર્ટીના નેતાઓને હવે મોદી શાહ પર ભરોષો નથી રહ્યો ?

બ્રેકિંગ ન્યૂઝ