નિવેદન / મહારાષ્ટ્રમાં વિશ્વાસમત બાદ NCPએ કર્યો કટાક્ષ, કહ્યું, ભાજપને ભાગવાનું બહાનું જોઇતું હતું

bjp wanted excuse to run away during floor test ncp

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP ) એ શનિવારે ભાજપ ( BJP ) પર વિધાનસભાથી ભાગવાનો આરોપ લગાવ્યો. ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray )ના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી સરકારના વિશ્વાસમત ( Maharashtra Floor Test )થી પહેલા ભાજપે ગૃહથી વૉક આઉટ કર્યો. શિવસેના-એનસીપી- કોંગ્રેસ ગઠબંધન સરકારે ગૃહમાં થયેલ મતદાનમાં 169 મતોની સાથે વિશ્વાસ મત હાંસલ કર્યો. 288 સદસ્યોના ગૃહમાં મતદાન પહેલા ભાજપાના 105 ધારાસભ્યોએ વૉક આઉટ કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ