રાજનીતિ / શું PM મોદી સાથે થઇ ગઇ સિંધિયાની મુલાકાત, 48 કલાકમાં પડી શકે છે કમલનાથની સરકાર!

BJP top leader says Jyotiraditya Scindia to meet PM Modi

મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ માટે કમલનાથ સરકાર માટે આગામી 48 કલાક અતિ મહત્વના છે. મળતી માહિતી મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઇ શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ PM નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી છે.  છેલ્લા કેટલાક દિવસોમાં અનેક વખત જ્યોતિરાદિત્ય સિંધિયાને પૂર્વ CM શિવરાજસિંહ ચૌહાણ મળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ