નિવેદન / કશ્મીર ઘાટીના વિસ્થાપિતોને લઈને ભાજપના આ નેતા કરી મહત્વની વાત

BJP to revive plan for Hindu settlements in Kashmir

ભાજપે મહાસચિવ રામમાધવે કશ્મીર ઘાટીમાં વિસ્થાપિતોને લઈને મહત્વની વાત કરી છે. કશ્મીર ઘાટીમાં જ્યા હિદુઓની સંખ્યા ઓછી છે ત્યાં તેમને હિંદુઓને ફરી વસાવવામાં આવશે. ખાસ કરીને હિંદુ બહુમતિ ધરાવતા વિસ્તારોમાં હિંદુઓનું પુનર્વસન કરાવાશે. આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ