મોદી સરકાર / ભાજપે ત્રણમાંથી 2 વાયદા પૂર્ણ કર્યા, હવે આ ત્રીજા વાયદા માટે કવાયત શરૂ

BJP three big promises two completed pm modi Ram mandir verdict 370 article

ભાજપની સ્થાપના સમયથી જ તેના મેનિફેસ્ટોમાં રામ મંદિર, જમ્મુ-કશ્મીરમાં કલમ 370 હટાવવી અને દેશમાં કોમન સિવિલ કોડ લાગૂ કરવાનો વાયદો સામેલ હતા. જેમાંથી 05 ઓગસ્ટના રોજ જમ્મુ-કશ્મીરમાં કલમ 370 દૂર કરવાનો નિર્ણય કર્યો જે બાદ આજે 09 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિરના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ