ઇંડા-નોનવેજ લારી વિવાદ / અડચણરૂપ નહીં હોય તેવી લારીઓ નહીં હટાવાય, ભાજપ પ્રદેશ પ્રમુખનું મોટું નિવેદન

BJP state president CR Patil about the the removal of egg-non-veg lorries from the road

ઈંડા અને નોનવેજ લારી અંગે સર્જાયેલા વિવાદ બાદ સી.આર.પાટીલે કહ્યું કે અડચણપૂર નહીં હોય તેવી લારીઓ નહીં હટાવાય, કોઈ પણ વેચાણ અંગે કોઈ વિરોધ નથી આ મામલે મુખ્યમંત્રીએ પણ સ્પષ્ટતા કરી છે

બ્રેકિંગ ન્યૂઝ