ટાર્ગેટ સેટ / સત્તામાંથી આઉટ થયા બાદ BJPની નવી રણનીતિ: નેતાઓને દિલ્હી બોલાવી અમિત શાહ-નડ્ડાએ આપ્યો ટાર્ગેટ

BJP sets target of 35 seats in Bihar for 2024 Lok Sabha polls

બિહારમાં નીતિશ કુમારની મહાગઠબંધનમાં વાપસીની વચ્ચે હવે ભાજપ પણ એક્શનમાં આવી ગયું છે, અમિત શાહની બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ