ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ભાજપમાં પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ પૂરો થયો છે એટલે જીતુ વાઘાણીને સ્થાને નવો ચહેરો આવી શકે છે અને જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળી શકે તેમ છે.
ભાજપ સંગઠનમાં ફેરફારના સંકેત
ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાય તેવી શક્યતા
કેબિનેટ મંત્રી મંડળમાં થશે ફેરફાર
ભાજપ સંગઠનમાં મહિનાના અંતમાં મોટો ફેરફાર થાય તેવા શક્યતા જોવાઈ રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાય તેવી સંભાવના છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ નવા પ્રદેશ પ્રમુખ લેઉવા પાટીદાર સમાજમાંથી હોવાના સંકેત મળી રહ્યાં છે.
કેબિનેટ મંત્રી મંડળમાં 2 નવા ચહેરા પણ ઉમેરાશે
સંગઠનમા ફેરફાર બાદ કેબિનેટ મંત્રી મંડળમાં ફેરફાર થઇ શકે છે તેમજ કેબિનેટ મંત્રી મંડળમાં 2 નવા ચહેરા પણ ઉમેરાશે. જીતુ અને શશીકાંત પંડયાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. શશીકાન્ત પંડ્યાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળી શકે છે. તો જીતુ વાઘણીને કેબિનેટ કક્ષાના મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.
ભાજપ સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર
મહિનાના અંતમાં ભાજપ સંગઠનમાં ફેરફારની શક્યતા
ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાય તેવી શક્યતા
નવા પ્રદેશ પ્રમુખ લેઉવા પાટીદાર સમાજમાંથી હોવાની શક્યતા
સંગઠનમા ફેરફાર બાદ કેબિનેટ મંત્રી મંડળમાં થશે ફેરફાર
કેબિનેટ મંત્રી મંડળમાં 2 નવા મંત્રી ઉમેરાશે
જીતુ વાઘાણીનો મંત્રીમંડળમાં થઈ શકે છે સમાવેશ
શશીકાંત પંડયાનો મંત્રીમંડળમાં થઈ શકે છે સમાવેશ
શશીકાંત પંડ્યાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે મળી શકે સ્થાન
જીતુ વાઘાણીને કેબિનેટ કક્ષાના મંત્રી મંડળમાં મળી શકે સ્થાન