કર્ણાટક બાદ મધ્યપ્રદેશનો વારો / MPના ભાજપ નેતાએ કહ્યું જો હાઇકમાન્ડ આદેશ કરે તો 24 કલાકમાં જ સરકાર પાડી દઇએ

BJP said that if ordered i will give the government within 24 hours

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડી ભાંગ્યા બાદ મધ્યપ્રદેશના વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે એક મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ કમલનાથ સરકારને પાડી ભાંગવાની ચેતવણી આપી છે. બુધવારના રોજ તેમણે વિધાનસભામાં કહ્યું કે, જો અમારા ઉપરવાળા નંબર 1 અને 2નો આદેશ થયો તો કોંગ્રેસની સરકાર 24 કલાક સુધી પણ નહીં ચાલે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ