ઇલેક્શન 2022 / ભાજપમાં ભરતી-ઓટનો દોર યથાવત: ભરૂચમાં 300થી વધુ કાર્યકરોના કેસરિયા, હિંમતનગરમાં 45થી વધુ કાર્યકરોની વિકેટ

BJP riots over Sabarkantha's Himmatnagar assembly seat

ભાજપે હિંમતનગર બેઠક પરથી સીટિંગ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનું પત્તુ કાપીને વી. ડી. ઝાલાને ટિકિટ આપતા વિરોધ થઈ રહ્યો છે. પાર્ટી દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન અપાતા 45થી વધુ કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. તો ભરૂચ કોંગ્રેસના નેતા મગન પટેલ 300થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ