લોકસભા / પ્રજ્ઞા ઠાકુરે સંસદમાં ગોડસેને કહ્યાં દેશભક્ત, આખરે ભાજપના સાંસદોએ જ કરવું પડ્યું આ કામ

bjp pragya thakur claim nathuram godse as patriot in lok sabha congress raises strong objections

ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે ફરી એકવાર મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યા છે. ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે લોકસભામાં SPG સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેનો હવાલો 'દેશભક્ત' તરીકે આપ્યો. જેને લઇને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ