રણનીતિ / મહારાષ્ટ્રમાં ભાજપ પોતાની સરકાર બચાવવા માટે ચાલી શકે છે આ મોટો દાવ

BJP Planed This Ways to Save Government in Maharashtra

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારને બચાવવાની ભાજપની આશાઓ ફક્ત અજિત પવાર પર આધારિત નથી. આ સિવાય પાર્ટીએ સત્તાના પરીક્ષણ માટે અનેક વ્યૂહરચનાઓ પણ ઘડી છે. જો જરૂરી લાગશે તો પક્ષ બહુમતી સાબિત કરવા માટે કર્ણાટક મોડેલને પણ અપનાવી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે, પહેલાં પણ કર્ણાટકની કુમારસ્વામી સરકારને હટાવવા માટે કોંગ્રેસ અને જેડીએસના ઘણા ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ