નિર્ણય / મહાત્મા ગાંધી પર વિવાદિત નિવેદનને લઈને અનંત હેગડે માટે BJP સંસદીય દળે લીધો આ નિર્ણય

bjp parliamentary party meeting pm narendra modi anant kumar hegde entry ban

મહાત્મા ગાંધીને લઈને વિવાદિત નિવેદનના બાદ BJP સાંસદ અનંત હેગડેથી પાર્ટી નારાજ છે. ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠકમાં તેમની એન્ટ્રી પર બૅન મૂકવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ