રાજકારણ / મોદી કેબિનેટમાંથી 'આઉટ' થયેલા નેતાઓને 2022 માટે મોટી જવાબદારી આપવાની તૈયારી? જાણો શું છે શક્યતા

bjp organisation for election

ભાજપમાં હંમેશા "એક વ્યક્તિ એક પદ" નો સિદ્ધાંત લાગુ કરેલ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સરકારમાં સામેલ કરવામાં આવેલ આ નેતાઓની જગ્યા પર હવે સંગઠનમાં છૂટા કરવામાં આવેલ નેતાઓમાંથી કોઈને પણ જવાબદારી આપી શકાય તેમ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ