નાગપુર / તો... નીતિન ગડકરી રાજનીતિમાંથી લઈ લેશે સંન્યાસ ! છોડવાનો આપ્યો સંકેત, જાણો શું બોલ્યાં

BJP nitin gadkari hints quitting politics in nagpur award function

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રાજનીતિથી સંન્યાસ લેવાનાં સંકેત આપ્યાં છે. નાગપુરનાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે 'હું એક સીમાથી વધારે કોઈને ખુશ નથી કરતો'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ