યૂપી / મંદીને લઈને રાજકારણમાં ગરમાવો, BJP સાંસદ વિરેન્દ્રસિંહે આપ્યું ચોંકાવનારું નિવેદન

Bjp Mp Virendra Singh Mast Says If There Was A Recession, We Would Not Wear Coat-Pants, Wear Dhoti-Kurta

વિશ્વભરમાં મંદીની ચર્ચાઓ વચ્ચે ભાજપના સાંસદ વિરેન્દ્રસિંહ મસ્તનું ચોંકવનારું નિવેદન સામે આવ્યું છે. ઉત્તરપ્રદેશના બલિયાના સાંસદ વિરેન્દ્રસિંહે કહ્યું કે જો મંદી હોત તો લોકો કોટ, પેન્ટ પહેરી ન શકતા. સાંસદે કહ્યું કે વિશ્વ અને દિલ્લીમાં મંદીની ચર્ચાઓ થતી રહી છે. જો ખરેખર મંદી હોત તો આપણે કુર્તા-ધોતી પહેરવા લાગતા, ન કે કોટ અને જેકેટ પહેરીને આવતા. ખરેખર મંદી હોત તો કોટ, પેન્ટ ખરીદી ન શકતા હોત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ