નિવેદન / ભાજપ સાંસદનો કોર્ટના આદેશને માનવાનો ઇન્કાર, કહ્યું નવરાત્રિમાં સ્પીકર-ડીજે બધું વાગશે

BJP MP pragya thakur navratri celebration

પોતાના વિવાદિત નિવેદનથી વારંવાર સમાચરમાં રહેનાર ભોપાલના ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે આજે ફરી એક વિવાદીત નિવેદન આપ્યું છે. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું છે કે નવરાત્રી પર લાઉડસ્પીકર અને ડીજે મોડી રાત સુધી વાગશે. આમ કોર્ટે નવરાત્રિને લઇને આપેલા આદેશને માનવાનો ઇન્કાર કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ