ન્યાય / સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવા મજબૂર કરાયો, ન્યાયિક તપાસ કરાવો : ભાજપ સાંસદે કરી માગ

BJP mp demands inquiry for sudhant's death

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત પાછળનું કારણ શું હતું? આની ખાતરી કરવા માટે ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ ન્યાયિક તપાસની માગ કરી છે. તેમણે પૂર્વાંચલના કલાકારોને 'સંઘર્ષનુ બ્યુગલ' વગાડવા માટે વિનંતી કરી અને કહ્યું કે 'ફિલ્મ ઉદ્યોગમાં પ્રવર્તતી માફિયાગીરી અને સિન્ડિકેટને ખતમ કરવી જોઈએ'. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસ ના લઇ શકવાના કારણે મૃત્યુ થયુ છે તેવુ સામે આવ્યુ હતુ.  મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ વ્યાવસાયિક દુશ્મનાવટને લીધે હતાશાના એંગલની પણ તપાસ કરવા પોલીસને સૂચના આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ