અંતિમ વિદાય / સાંસદ અભય ભારદ્વાજની અંતિમયાત્રામાં 50 પરિવારજનો અને CM રૂપાણી જોડાયા, કહ્યું- ભાજપને મોટી ખોટ

BJP MP Abhay Bhardwaj funeral rajkot

રાજ્યસભાના ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું ગઇકાલે ચેન્નઇની હોસ્પિટલમાં નિધન થયું હતું. ત્યારબાદ આજે તેમના પાર્થિવદેહને રાજકોટ લવાયો હતો. રાજકોટ તેમના નિવાસસ્થાને પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં કોરોનાના કારણે માત્ર પરિવારજનો જ જોડાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ