રજૂઆત / ગંદકી દૂર કરો નહીં તો મારે પણ જન આંદોલનમાં...: ભાજપના MLAની તંત્રને ખુલ્લી ચિમકી

BJP MLA Kumar Kanani's open letter to the Municipal Corporation

સુરતમાં ભાજપના જ ધારાસભ્યએ તંત્ર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્રને ખુલ્લો પત્ર લખીને કહ્યું છે કે, લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ગયા છે. જો લોકો જન આંદોલન કરશે તો ના છૂટકે મારે પણ આંદોલનમાં જોડાવું પડશે.

બ્રેકિંગ ન્યૂઝ