રાજકારણ / CM રૂપાણીના હોમ ટાઉનના જ ભાજપના આ ધારાસભ્ય નારાજ થતાં રાજકારણ ગરમાયું

bjp mla Govind Bhai Patel malcontent

રાજ્યના રાજકારણમાં જે જંગ માટે છેલ્લાં એક માસથી કવાયત ચાલતી હતી તે આજે વિરામ પામી છે. રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે આજે પેટાચૂંટણી યોજાઈ ગઈ. પોતાના બન્ને નેતાઓ શક્તિસિંહ અને ભરતસિંહ જીતશે તેવી કોંગ્રેસને આશા હતી પરંતુ તે આશા ફળીભૂત ન થઈ. ત્યારે તાજેતરમાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે રાજકોટના ભાજપના ધારાસભ્ય નારાજ થયાં હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ