રાજકારણ / તકલીફો પડશે તોજ જીવનનો આનંદ મળશે : ભાજપ મંત્રીએ ગરીબોના ઘા પર મીઠું ભભરાવ્યું

BJP minister give a dispute statment

મધ્યપ્રદેશના ઉદ્યોગમંત્રી ઓમપ્રકાશે મોઘવારીને લઈને ઘણું વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે મોંઘવારીને લઈને એવું કહ્યું કે તકલીફો પડશે તોજ જીવનનો આંનદ લઈ શકશે. જેથી લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ