ચૂંટણી / એક્ઝિટ પોલ લોકમતનું પ્રતિબિંબ, ભાજપને 300 પાર બેઠકો મળશેઃ ભરત પંડ્યા

BJP meeting Gandhinagar Kamlam exit poll

ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ ભાજપે પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. ભરત પંડ્યાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે ભરત પંડ્યાએ એક્ઝિટ પોલએ લોકમતનુ પ્રતિબિંબ છે તેવી વાત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ