ગણપતવસાવા સાથે બેઠક બાદ મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચ્યુ
ગઈકાલે આપ્યું હતુ ભાજપમાંથી રાજીનામું
શું કહે છે વસાવા?
ગણપતવસાવા સાથે બેઠક બાદ મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચ્યુ છે. આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતુ કે, તમામ પ્રશ્નોના ઉકેલની મને સરકારે ખાતરી આપી છે. મારી તબિયતને લઈને રાજીનામું આપ્યું હતુ. પાર્ટીના નેતાઓનું કહેવું છે સાંસદ કરીકે સારી સારવાર મળશે.
ગઈકાલે આપ્યુ્ં હતુ રાજીનામું
ગઈકાલે મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ C R Patil ને રાજીનામું લખ્યું હતુ. ત્યારે મનસુખ વસાવાએ આ રાજીનામું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.