દિલ્હી / શું છે નાગરિકતા સુધારા બિલ જેને બદલવા ઇચ્છે છે મોદી સરકાર, લોકો પર શું થશે અસર

BJP looks to pass Citizenship Amendment Bill in Winter Session

સંસદનું શિયાળુ સત્ર સોમવારે શરૂ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન, મોદી સરકાર નાગરિકતા સુધારા બિલ ચર્ચા માટે રજૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે તેને લઇને સત્રમાં હંગામો મચાવશે કારણ કે કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી પાર્ટીઓએ તેનો વિરોધ કરી ચૂક્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ