નિવેદન / મગફળી મુદ્દે જયેશ રાદડિયાએ કહ્યું કે 'સરકારે 1600 કરોડ ખેડૂતોના ખાતમાં જમા કર્યા'

Bjp leaders Jayesh Radadiya statement on peanuts purchase

રાજ્યમાં મગફળી કૌભાંડના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે જૂનાગઢના ભેંસાણ માર્કેટ યાર્ડમાં ગેરરીતિ મામલે અને મગફળીના ખરીદીને લઈને જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરાઈ છે. 1600 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કર્યા હોવાની વાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ