અમરેલી / મહામારીના સમયમાં બેદરકારીનો સિલસિલો યથાવત : ભાજપ નેતાઓને નથી કાયદા કે કાર્યવાહીનો ડર 

BJP leaders are not afraid of laws or action in Corona epidemic, negligence remains the same

રાજકીય નેતાઓની બેદરકારીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, પૂર્વ ઊંર્જા મંત્રી સૌરભ પટેલ બાદ વધુ એક ભાજપ મંત્રીનો વીડિયો સામે આવ્યો છે જેમાં કોવિડ નિયમોનું સરેઆમ ઉલ્લઘંન થતું જોવા મળી રહ્યું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ