બોલિવૂડ / મોટો ખુલાસોઃ 13 જૂનની રાતે 3 વાગ્યે સુશાંત રિયાને ઘરે મૂકવા ગયો હતો અને પછી...

bjp Leader Vivekanand Gupta Claims Sushant And Rhea Met On 13 June

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. તેની મોત બાદથી આ મામલે ઘણી વાતો સામે આવી ચૂકી છે. સુશાંતની મોત કેવી રીતે થઈ તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. રિયા ચક્રવર્તીના અત્યાર સુધીના નિવેદન મુજબ, તે 8 જૂન પછી સુશાંતને મળી નહોતી, ન તો તેની સાથે વાત કરી હતી. હવે ભાજપના નેતા વિવેકાનંદ ગુપ્તાએ દાવો કર્યો છે કે સુશાંત અને રિયાની મુલાકાત 13 જૂનની રાત્રે થઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ