ટિપ્પણી / સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર PMO પર ઉઠાવ્યા સવાલો, જાણો ફરી શું કહ્યું...

bjp leader subramanian swamy tweeted about pmo dominated by anti hindutva mindset officials

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ PMO પર સવાલ ઉઠાવ્યા છે. PMO પર નિશાન સાધતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, PMOમાં હિંદુત્વ વિરોધી અધિકારીઓનું વર્ચસ્વ છે. તેમના આ નિવેદને ફરી રાજકારણમાં વિવાદોનો મધપૂડો છંછેડ્યો છે. વારંવાર ટિપ્પણી કરવા પ્રખ્યાત સુબ્રમણ્યમ આ વખતે હિંદુત્વ અને અધિકારીઓને લઈને ટિપ્પણી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ