રાજનીતિ / જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપના નેતાએ એવી સલાહ આપી કે કોંગ્રેસ વિચારવા લાગ્યું

Bjp leader Says Scindia To Walk Out Of Congress

મધ્યપ્રદેશમાં પોતાની જ સરકાર પર કોંગ્રેસના પૂર્વ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાના શાબ્દિક હુમલા બાદ હવે ભાજપે પણ સિંધિયાને પાર્ટી છોડવાની સલાહ આપી દીધી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કમલનાથ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે ખેડૂતોના દેવામાફીનો વાયદો પૂર્ણ નથી થઇ શક્યો. 

બ્રેકિંગ ન્યૂઝ