નિવેદન / ભાજપના સંબિત પાત્રાએ કહ્યું જેમને આપણે અન્નદાતા સમજી રહ્યા હતા તે તો...

bjp leader sambit patra says those whom we were calling annadata for so many days they proved to be extremists

ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોની ટ્રેક્ટર પરેડ મંગળવારે હિંસક થયા બાદ ભાજપા પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે જેને અત્યાર સુધી ‘અન્નદાતા’ સમજી રહ્યા હતા. આજે તે ‘ઉગ્રવાદી’નિકળ્યા.

બ્રેકિંગ ન્યૂઝ