ચૂંટણી / છેલ્લી ઘડીએ ભાજપના આ દિગ્ગજ નેતાએ લોકસભા ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત

BJP leader Kailash Vijayvargiya decides not to contest parliamentary

ઇન્દોરની લોકસભાની બેઠક માટે સૌથી મજબૂત દાવેદાર કૈલાસ વિજયવર્ગીયે આજે સવારે ચૂંટણી લડવા ઇનકાર કર્યો છે. કૈલાસ વિજયવર્ગીયે ટવિટરના માધ્યમથી આ જાણકારી આપી. તેમણે લખ્યું છે કે ભાજપના પ્રત્યેક કાર્યકરનો સિદ્ધાંત છે કે નેશન ફર્સ્ટ, પાર્ટી સેકન્ડ અને સેલ્ફ લાસ્ટ. જ્યારે સવાલ દેશ હિત અને પક્ષના હિતનો હોય ત્યારે સ્વયંનું કોઇ મહત્ત્વ રહેતું નથી.

બ્રેકિંગ ન્યૂઝ