RTI / માલ્યા-ચોક્સીની દેવામાફી: ગુજરાતના ભાજપના નેતા મોદી સરકાર પર બગડ્યાં, કહ્યું દેશમાં શું ચાલે છે ખબર નથી પડતી

BJP leader Jay narayan Vyas Allegation on bjp government

ભાજપના નેતા જયનારાયણ વ્યાસે ભાજપ સરકાર પર જ મોટા પ્રહાર કર્યા હતા. વ્યાસે પ્રહાર કરતા કહ્યું હતું કે, બેંકોએ 68 હજાર કરોડ મોટા માણસોના માંડવાળ કર્યા છે. બેંકો રાજી થઇ ગઇ કે આ મોટા માણસો પાસેથી પૈસા નથી જોઇતા. આ સમગ્ર માહિતી એક વ્યક્તિએ દ્વારા RTIની માહિતી માંગવામાં આવી હતી તેમાંથી મળી હતી. RTIમાં સપ્ટેબર-2019 સુધીની માહીતી મળી હતી. જો સપ્ટેબર સુધીની આટલી હોય તે એપ્રિલ સુધીની કેટલી હોય? 1 લાખ કરોડ સુધી આંકડો પહોંચ્યો હોત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ