બેદરકારી / છઠ પૂજાના દિવસે જ યમુના નદીમાં ઝેરી કેમિકલ છોડાતા ઘમાસાણ, ભાજપ નેતાએ AAP પર કર્યા પ્રહાર

BJP leader hits out at AAP over release of toxic chemicals in river Yamuna on the day of Chhath Puja

30 ઓક્ટોમ્બરે દેશભરમાં છઠ્ઠ પર્વની ઉજવણી કરવામાં આવશે. આજથી પર્વની શરુઆત સ્નાન સાથે થઈ રહી છે. આ વખતે દિલ્હી સરકારે રાજધાનીમાં 1100 સ્થળોએ છઠ્ઠ ધામધૂમથી ઉજવવાની જાહેરાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ