ઈલેક્શન 2022 / અલ્લાહ અને મહાદેવની ક્યારેય સરખામણી ના થાય, ભાજપ નેતા ચૈતન્ય શંભુ મહારાજ ઈન્દ્રનીલ રાજ્યગુરુ પર બગડ્યા

BJP leader Chaitanya Shambhu Maharaj reaction to Indranil's statement

ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદન મુદ્દે ભાજપ નેતા ચૈતન્ય શંભુ મહારાજે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અલ્લાહ અને મહાદેવની ક્યારેય સરખામણી ના થાય, હિન્દુ-મુસ્લિમ બન્નેનું અપમાન કર્યું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ