ખુલાસો / ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્ર મામલે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે...

bjp Gordhan zadafia murder planning fail by ATS statement home minister pradipsinh Jadeja

રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્ર મામલે પત્રકાર પરિષદ યોજી હતી અને સમગ્ર ઘટના તેમજ ષડયંત્રનો કેવી રીતે પર્દાફાસ થયો તે પણ જણાવ્યું હતુ. 

બ્રેકિંગ ન્યૂઝ