નાગરિકતા કાયદો / BJPને સહયોગી પાર્ટીથી ઝટકો, PM મોદીને કહ્યું, મુસ્લિમને પણ CAAમાં સામેલ કરવામાં આવે

bjp gets a blow from caa on caa shiromani akali dal said muslims should also be included in citizenship law

સંશોધિત નાગરિકતા કાયદા પર BJP ને સહયોગી પાર્ટીઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. BJP ની સહયોગી શિરોમણી અકાલી દલની માંગ છે કે, આ કાયદામાં મુસ્લિમ ધર્મના લોકોને પણ સામેલ કરવામાં આવવા જોઇએ. શિરોમણી અકાલી દલના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કહ્યું કે, ધર્મના આધારે ભારતમાં ભેદભાવ ન કરવો જોઇએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ