અંતે લેવાયો નિર્ણય / ભાજપને હવે આવ્યું ભાન? ચૂંટણી પહેલાં લેવાનો નિર્ણય ચૂંટણી બાદ લીધો, પાટીલે હોદ્દેદારોને આપ્યા આ આદેશ

BJP decision to take before the election was taken after the election

ભાજપ રાજ્યભરમાં સન્માન સમારોહ, જાહેર કાર્યક્રમોનું આયોજન કરશે નહીં. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે હોદ્દેદારોને આ અંગે સૂચન કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ