કર-નાટક / કુમારસ્વામી સરકારની આજે કસોટી, ભાજપે વ્યક્ત કર્યો આવો દાવો

bjp confident Monday will be last day of Kumaraswamy-led govt in Karnataka

કર્ણાટક વિધાનસભામાં આજે વિશ્વાસમત પરીક્ષણ થશે. અગાઉ શુક્રવારે થનારૂ વિશ્વાસમત પરીક્ષણ ટળ્યું હતું. બે અપક્ષના ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા માગ કરી છે કે આજે કોઈપણ સંજોગોમાં ફલોર ટેસ્ટ કરવામાં આવે. જો કે આ તમામ બાબતની વચ્ચે કોંગ્રેસ અને JDS માટે રાહતના સમાચાર એ છે કે હવે બસપાના એક ધારાસભ્ય સરકારની તરફેણમાં મતદાન કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ