કેબિનેટ / રાજનાથ સિંહ પાસેથી લઈ અમિત શાહને ગૃહ ખાતું આપવાનું આ છે મોટું કારણ

bjp chief amit shah how become home minister in modi cabinet

ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ પાસેથી ગૃહ મંત્રાલય સરકીને અમિત શાહને પાસ પહોંચી ગયું છે. શુક્રવારે કરાયેલા મંત્રાલયની વહેંચણીમાં રાજનાથ સિંહની જગ્યાએ અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રાલયની કમાન સોપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ