નિવેદન / તો પણ મહારાષ્ટ્રમાં BJP અમારા વિના સરકાર નહીં બનાવી શકે: સંજય રાઉત

bjp cant form government in maharashtra without shivsena

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવાના એક દિવસ પહેલા શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે શિવસેનાના સમર્થન વિના બીજેપી પ્રદેશમાં સરકાર બનાવવામાં સક્ષમ નહીં હોય, ભલે શિવસેનાને 4-5 બેઠકો પર જ જીત મળે. એક સ્થાનિય સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં વરિષ્ઠ શિવસેના નેતાએ દાવો કર્યો કે તેમની પાર્ટીએ જે 124 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમાંથી તે 100 બેઠકો પર જીત મેળવવામાં સફળ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ