ગરમાવો / કાશ્મીરમાં જવાનોની તૈનાતી, મસ્જિદોની માહિતી માંગી તો સર્જાયો 'સંગ્રામ', ભાજપે બોલાવી બેઠક

BJP calls jammu kashmir core group to Delhi for urgent meeting

જમ્મૂ કાશ્મીર તંત્ર તરફથી ઘાટીમાં મસ્જિદોની માહિતી માંગવા પર શંકાઓનો દોર શરૂ થઇ ગયો છે. આ પહેલા કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીરમાં અર્ધસૈનિક દળોના 10,000 જવાનોની તૈનાતીનો આદેશ આપી દીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ