ભૂલ / કોંગ્રેસે કરી એવી ભૂલ કે ભાજપને તેના પર પ્રહાર કરવાની મળી તક, જાણો શું છે મામલો

bjp blistering attack on congress after an error in tweet

કોરોના વાયરસ, ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને આજ કાલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ભૂલને કારણે ભાજપને તેના પર પ્રહાર કરવાની તક મળી. ખરેખર કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબ્લ્યુસી) ની બેઠક મંગળવારે મળી હતી. જે બાદ કોંગ્રેસે કાર્યકારી સમિતિનું નિવેદન ટ્વિટર પર પોસ્ટ કર્યુ હતું. કોંગ્રેસે પોતાના ટ્વિટમાં ભૂલથી કોંગ્રેસ કાર્યકારી સમિતિને બદલે 'કાયરસમિતિનું નિવેદન' લખ્યું હતુ. જે બાદ ભાજપને નિશાન સાધવાની તક મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ