દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ 14-20 સપ્ટેમ્બર સુધી 'સેવા સપ્તાહ' નું આયોજન કર્યુ છે. જેની શરૂઆત કરતા ભાજપના અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ તથા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા શનિવારના AIIMS માં કરી. આ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓને ફળ પણ વહેંચ્યા અને પરિસરની સફાઇ કરી.
આજે સવારે AIIMS ખાતે અમિત શાહે 'સેવા સપ્તાહ' અભિયાનની શરૂઆત કરી
આ દરમિયાન અમિત શાહે કહ્યુ કે, ''દેશભરમાં ભાજપના કાર્યકર્તા આજથી સેવા સપ્તાહની શરૂઆત કરશે. આપણા પ્રધાનમંત્રીએ પોતાનું જીવન રાષ્ટ્રની સેવા અને ગરીબોના કામ કરવા માટે સમર્પિત કરી દીધુ છે. આ માટે અમે તેમના જન્મદિવસના અઠવાડિયાના 'સેવા સપ્તાહ' તરીકે ઉજવીએ.''
Delhi: BJP President Amit Shah and working President JP Nadda met children admitted in AIIMS and gifted them fruits as part of the party's 'Seva Saptah'campaign launched to celebrate PM Modi's birthday pic.twitter.com/bQsz5msOhl
#WATCH BJP President Amit Shah with working president JP Nadda and leaders Vijay Goel and Vijender Gupta sweeps the floor in AIIMS as part of the party's 'Seva Saptah'campaign launched to celebrate PM Modi's birthday pic.twitter.com/1bO0nzGgoU
અમિત શાહે પોતાના ઑફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને કહ્યુ કે, ''હું દેશવાસીઓને અપીલ કરું છું કે 14-20 સપ્ટેમ્બર 2019 સુધી ચાલનારા આ સેવા સપ્તાહમાં 'स्वच्छता ही सेवा, सिंगल यूज प्लास्टिक से मुक्ति, जल संरक्षण और संवर्धन' ના સંકલ્પને તમામ સુધી પહોંચાડો અને આ અભિયાનના ભાગીદાર બને. આ સિવાય તમારી સેવાના કાર્યો #SevaSaptah કરીને જણાવો.''
मैं देशवासियों से अपील करता हूँ कि 14 से 20 सितंबर 2019 तक चलने वाले इस ‘सेवा सप्ताह’ में 'स्वच्छता ही सेवा, सिंगल यूज प्लास्टिक से मुक्ति, जल संरक्षण और संवर्धन' के संकल्प को जन-जन तक पहुंचाएं और इस अभियान में भागीदार बने।