ભણકારા / બિરલા, બજાજથી લઈને અંબાણી સુધીના ઉદ્યોગપતિઓ વ્યક્ત કરી રહ્યા છે મંદીની આશંકા, જાણો કોણે શું કહ્યું

birla ambani bajaj and other businessmen are cautious over economy

કોરોના વાયરસના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થા પર ખૂબ માઠી અસર પડી છે. ભારતનું અર્થતંત્ર કોરોનાકાળ પહેલાથી જ ધીમું પડી ગયું હતું અને એવામાં કોરોના અને લોકડાઉને આગમાં ઘી હોમી દીધું હોય તેમ અર્થતંત્રને જોરદાર ઝટકો લાગ્યો છે. દુનિયાભરની એજન્સીઓએ ભારતની જીડીપીમાં આશરે 9 ટકા સુધી ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ