બીરભૂમ હત્યાકાંડ / યુપી-ગુજરાતમાં આવું વધારે થાય છે: 8 લોકોને જીવતા સળગાવી દેવા મામલે મમતા બેનર્જીનું આ કેવું નિવેદન?

Birbhum Violence Case mamta says this is bengal not uttar pradesh and gujarat

બીરભૂમ હિંસા પર મમતા બેનર્જીએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે, 'આવી ઘટનાઓ વધુ યુપી, ગુજરાત, MP, બિહાર કે રાજસ્થાનમાં ઘટતી હોય છે અને આ બંગાળ છે.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ